Friday, October 17, 2014

Unfathomable decisions by people managing Twitter in India

Everyone is aware that US visit of Prime Minister of India, Shri Narendra Modi was a super duper hit and the reception he received at Madison Square Garden was like a Rock Star.

But one of the journalist of alleged newstraders type, i.e. Shri Rajdeep Sardesai slapped an Indian outside Madison Square Garden. First of all lets see the full unedited video of the incident.



As it is widely known by now, thanks to circulation of multiple videos on social media and a hard hitting truthful show by Zee TV on Shri Rajdeep Sardesai, that it was Sardesai who tried to provoke people into giving divisive answers. When Sardesai was not able to get the answers needed by him he allegedly came down to the level of rowdy ruffian and started abusing people.

No wonder, Sardesai was replied in the same coin and this made Sardesai more aggressive making him dash to hit someone who was offended by Sardesai’s behavior. The rest is History.

Innumerable people felt that Sardesai had shamed the nation by behaving like a rowdy ruffian and raised the issue using hashtag #HTSackRajdeep on Social Media including Facebook and Twitter. I, Suresh Nakhua (twitter handle @sureshnakhua) was also one of them. I also prepared a petition on change.org to be submitted to Shri Aroon Purie, head of India Today group for sacking of Sardesai due to his hooligan like behavior which shamed the nation.

What I witnessed suddenly on evening of 29/09/2014 was that my twitter handle was suspended by Twitter Authorities. I had not received any information / warning etc citing the reasons for suspension for my twitter account. I had to make another twitter handle @nakhuasuresh to fight this issue.



After raising lot of hue and cry and very well supported by friends and well wishers who whole heartedly stood by me using hashtag #IStandwithSureshNakhua, Twitter suddenly restored my twitter handle @sureshnakhua and a just a terse (actually threatening) mail was sent that account was restored after deletion of some tweet/s. Here is the screenshot of mail by twitter.



On communicating with Twitter regarding which tweets were deleted, Twitter support turned incommunicado and no reply has been received till 17/10/2014 evening.
What I am not able to understand
      1)      Why was the Twitter handle @sureshnakhua suspended?
      2)      If it was suspended due to valid reasons, why was it restored?
      3)      Which tweet/s was/were deleted?
      4)      Why is Twitter not communicating?
      5)      Was the handle suspended to taking on Sardesai on his rowdy behavior?

Is decision making in Twitter so arbitrary that they suspend and restore handle according to their whims and fancies. Or is there a bigger story behind it. Were Sardesai and / or India Today Group pressurizing Twitter to suspend my handle?


I am still awaiting the answer.

Wednesday, January 1, 2014

NAC - રાષ્ટ્રીય અરાજકતાવાદીઓ ની સમિતિ

 (This Blog is Gujarati Translation of Part 1 of NAC Series of Blogs by Piyush Kulshreshtha NAC - National Anarchists' Committee - Part 1 )

તમે વિચારતા હશો કે NAC રાષ્ટ્રીય સલાહકાર સમિતિ માટે વપરાય છે.
તમે જાણતા નથી કે તમે ખોટા છો. NAC ખરેખર રાષ્ટ્રીય અરાજકતાવાદીઓ ની સમિતિ છે . અને હું એક અંશ પણ અતિશયોક્તિ નથી કરી રહ્યો. સમય આવી ગયો છે કે આ સંસ્થા ની ચર્ચા થોડી વિગત માં કરીએ. વધુ વિગતવાર ચર્ચા કરવું મને બહુ ગમશે પણ હું સમજુ છું કે એ આપને ક્યારેક પછી કરશું. આ વાર્તા , અથવા આ ષડયંત્ર વિશે શું છે તે વિગતવાર સમજાવવા માટે એક દળદાર પુસ્તક જરૂર છે, પરંતુ આજે આપણે સંક્ષિપ્ત સમસ્યા સમજીયે.

NAC મુખ્યત્વે એક સ્ત્રી ની વ્યક્તિગત મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે જ એક સંસ્થા છે. એક એવી સ્ત્રી છે જે 60 આ દસકા માં લંડન માં એક સામાન્ય ઇટાલિયન દેશાંતરવાસી વેઇટ્રેસ હતી જે આગળ જતા ભારત ના વડા પ્રધાન ની પત્ની બની હતી. એક નમ્ર પૃષ્ઠભૂમિ થી આવેલી વ્યક્તિ જીવન માં આગળ વધે એમાં કંઈ ખોટું નથી. હકીકતમાં, એને તો આપણે પરમાર્થવૃત્તિ થી જોવું જોઈએ. સમસ્યા છે કે એમની પોતાની રાજકીય મહત્વાકાંક્ષા, જેને ન્યાય કરવા એ કાબેલ ના હોય.

સોનિયા ગાંધી ઇટાલિયન છે, અને ભારતીય લોકો સાથે ક્યારે પણ ભળ્યા ના હોવાથી  ક્યારેય પર્યાપ્ત રીતે ભારતીયોની જરૂરિયાતો સમજી શકવાના નથી. તેમણે ભારત અને ભારતીયોને લુત્યેન દિલ્લી ના પોતાના સુંવાળપનો ઘરો ના બારી માંથી જોયું છે, જે 10 ટકા ભારત કરતા પણ ઓછું છે. સમસ્યા એ છે કે આ એક વિશાળ અંતરાય છે અને આ અંતરાય  ફક્ત એમના માટે નહિ પણ કોઈ પણ વિદેશી મૂળના ભારતીય જે ભારતીય લોકશાહી માં રાજકીય રીતે ભાગ લેશે, એના માટે રેહવાનું જ  છે.  

એવું નથી કે આપણા પોતાના સંપૂર્ણ ભારતીય રાજકારણીઓ વધુ સારી રીતે કાર્ય કર્યું છે , પરંતુ તે અછત ના કારણે ભારતીય લોકશાહી માં વિદેશી મૂળ ના ભારતીયોનું સમાવેશ કરવું  જરૂરી નથી. તેમનું સહભાગ બાકી નું રાજકારણ સુધારી નાખશે એવું પણ નથી. ના કે તેમની સંખ્યા એટલા મોટા પ્રમાણ માં છે કે એ સમુદાય ને એક રાજકીય પ્રતિનિધિત્વ જરૂરી છે.

ચાલો પાછા આવીએ સોનિયા ગાંધી અને NAC સુધી તેમના પ્રવાસ પર.

સોનિયા ગાંધી - મહત્વાકાંક્ષી વિદેશી મૂળના ભારતીય



સોનિયા ઓર્બસ્સાનો, ઇટાલી માંથી એક ખૂબ જ રૂઢિચુસ્ત કુટુંબમાંથી આવે છે. તેણીના પિતા તેમના મૃત્યુ સુધી , ફાશીવાદી , મુસ્સોલિની ના એક જબરદસ્ત ટેકેદાર હતા. કુદરતી રીતે સોનિયા ગાંધી જે એ સમયે અન્ટોનિયા માઈનો તરીકે જાણીતા હતા, નું ઉછેર શકે છે ફાશીવાદી પરંપરા માં કરવામાં આવ્યું હશે.

તે આવી ફાસીવાદી પરંપરા ને સમર્થક હતા કે એનાથી ઘૃણા કરતા હતા એ આપણે જાણતા નથી.  પરંતુ તે બાબત માટે , આપને  ખરેખર સોનિયા ગાંધી વિશે કેટલું જાણીએ છીએ ? આપણ ને તો એમના ઇન્કમ ટેક્સ રિટર્ન ની પણ ખબર નથી.

ભારતના સત્તા કેન્દ્ર સાથે તેમનું પ્રવાસ અને પ્રેમ પ્રકરણ 1965 માં શરૂ થાય છે. એવું કેહવાય છે કે જે ઉપાહારગૃહ માં રાજીવ ગાંધી નું આવાનું જવાનું હતું, ઇંગ્લેન્ડ ની તે ગ્રીક ઉપાહારગૃહ માં તેઓ વેઇટ્રેસ હતા.  રાજીવ ગાંધી એમના પ્રેમ માં પડી ગયા હતા. રાજીવ તેમના વતન / ગામ ઓર્બસ્સાનો માં, 1966 માં તેના માતાપિતા ને મળ્યા હતા. 1967 ના અંતે, સોનિયા ને સત્તાવાર રીતે ભારત મુલાકાત માટે ઇન્દિરા ગાંધી દ્વારા આમંત્રિત કરાયું હતું. ફેબ્રુ 25, 1968 ના રોજ, સોનિયા ગાંધી રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા હતા. છતાંપણ તેમણે 30 મી એપ્રિલ 1983 સુધી ભારત ની નાગરિકતા સ્વીકાર નહોતી કરી.

પછી 1969 ના અંતમાં, સોનિયા ગાંધી, ભારતમાં વિદેશી અને પ્રવર્તમાન નિયમો વિરુધ  હોવા છતાં, સંજય ગાંધી,  દ્વારા શરૂ કરાયેલ કંપની મારુતિ ટેકનિકલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના 50% શેરહોલ્ડર્સ અને મેનેજિંગ ડિરેક્ટર બની જાય છે.  આ કંપની, મારુતિ લીમીટેડ ( 100% સ્થાનિક કાર ઉત્પાદન માટે લાઇસન્સ પ્રાપ્ત છે) અને મારુતિ હેવી વેહિકલ્સ  લિમિટેડ, જ્યાં ફરી સોનિયા એક હિસ્સો ધરાવે છે, 1978 ના મારુતિ સ્કેન્ડલ તરીકે  જાણીતા કૌભાંડ માં સંડોવાયેલા હતા એવું સમજાય છે.  

તેથી, સોનિયા ગાંધી માત્ર  ભારતીય કાયદા સંપૂર્ણ ભંગ કરીને ભારતમાં બે કંપનીઓ એક શેરહોલ્ડર અને મેનેજિંગ ડિરેક્ટર નહોતા , પણ તે સંપૂર્ણપણે કૌભાંડ માં લિપ્ત એવી  કામગીરી ના ભાગ હતા. મારુતિ લિમિટેડ ને 100% સ્થાનિક કાર બનવાનું  લાઇસન્સ બિલકુલ નિંદ્ય રીતે મળ્યું હતું જયારે કે મારુતિ લિમિટેડ અથવા મારુતિ ટેકનિકલ સર્વિસ પ્રાઇવેટ ને આ વિષય પર કોઈ ભાન નહોતું. હકીકત એ છે કે , મારુતિ લિમિટેડ, તેના કાર એક NSU ( ફોક્સવેગન નું ) એન્જિન ઉપયોગ કર્યો હતું, જેની સામે સરકારે આંખ આડા કાન કાર્ય કારણ કે કંપની ના પ્રમોટર્સ તત્કાલીન પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધી ના પુત્ર અને પુત્રવધુ હતા.

પ્રાથમિક રીતે મારુતિ હેવી વેહીકલ્સ લીમીટેડ પાસે રોડ રોલોરો , બુલડોઝર્સ હતા જે સરકારી ઠેકા ઉપર ચાલતા હતા અને એ જાણવું અઘરું નથી કે એ ઠેકા કેવી રીતે મળ્યા

1977 માં, મારુતિ કૌભાંડ માં ઇન્કવાયરી માટે એક એક-સદસ્યી કમિશન એ સી ગુપ્તા ની નિયુક્તિ કરવા માં આવી હતી. એની રિપોર્ટ 1978 માં રજૂ કરવામાં આવી અને સોનિયા ગાંધી પર FERA કાયદાનો ભંગ નો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ટૂંકી વાર્તા છે.

ઇન્દિરા ગાંધી જયારે 1980 માં સત્તા પર આવ્યા ત્યારે,  એ સી ગુપ્તા કમિશન રિપોર્ટ તેમજ શાહ કમિશન રિપોર્ટ ને કચરાપેટી માં ફેંકી માં આવ્યું.  


એટલું જ નહીં, સોનિયા ગાંધી નું નામ 1980 માં દિલ્હી મતદાર યાદી માં મળી આવ્યું હતું. આ પણ એક મોટું કૌભાંડ હતું અને સંપૂર્ણપણે વિરુદ્ધ હતું કારણ કે સોનિયા ગાંધી ભારત ના નાગરિક નહોતા. રીઢ ની હડ્ડી વાળા થોડા પત્રકારો એ  આ મુદ્દો 1982 માં ઉછળ્યો હતો.  સામે , સોનિયા ગાંધી એક ભારતીય નાગરિક ન હતી. કમનસીબે, સોનિયા ગાંધી 1980 માં ચૂંટણી મતદાન કર્યું હતું તે સાબિત કરવાની કોઈ રીત નથી. પરિવારે આને એક અજાણતા ભૂલ કહી ને મુદ્દા ને ઉડાડી નાખ્યો. એક વર્ષની અંદર, સોનિયા ગાંધી ભારતીય નાગરિકતા માટે અરજી કરવા " ફરજ પડી " હતી. આમાં પણ જટિલતાઓ છે, પરંતુ એની ચર્ચા ફરી ક્યારે કરશું.

1980 સુધી સમાપન - સોનિયા ગાંધી એક નિર્ભીક રીતે  કાયદાનો ભંગ કરનાર વ્યક્તિ હતા 

આ બે કિસ્સાઓમાં, જાન થશે કે સોનિયા ગાંધી ને ભારતીય કાયદા નો કોઈ ડર ન હતો. આંશિક કારણે એ કે તે પ્રધાનમંત્રી ના પુત્રવધુ હતા, એ ભારતીય કાયદા નું ગંભીર પ્રકૃતિ થી ભંગ કરતા હતા.

વાર્તા આગળ વધે છે 

આ પછી તરત જ સંજય ગાંધી રહસ્યાત્મક મૃત્યુ પામ્યા હતા. થોડા વર્ષો બાદ, ઇન્દિરા ગાંધી નુ મૃત્યુ ગોળીબાર ની ઈજાઓ થી થયેલ  રક્ત નુકસાન ને કારણે થયું. ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન સુવર્ણ મંદિર ના અપમાન થી રોષે ભરાયેલા એમનાજ  શીખ રક્ષકો જ ગોળીબાર કર્યો હતો. ન્યાયમૂર્તિ ઠક્કર ની ઠક્કર કમિશન રિપોર્ટ વિગતો થોડા વિશેષ લોકોના હાથમાં છે અને હવે તેને લાગે છે, ઠક્કર કમિશન રિપોર્ટ ખોટુ પૂરવાર થયું એમ જણાવામાં આવે છે 

રાજીવ ગાંધી 1984 માં વડાપ્રધાન બન્યા ત્યારથી, સોનિયા ગાંધી લગભગ હંમેશા, તેની સાથે જોવા મળ્યા હતા,જેમકે કોઈ રીવાજ હોય. વર્ષો સુધી, સોનિયા ગાંધી નું કોન્ગ્રેસ્સ માં સહભાગ એટલે, ભંડોળ સંગ્રહ હતો. સીબીએસ ન્યૂઝ ના એક વિડિઓ માં, સોનિયા ગાંધી એક તાલીમબદ્ધ રીતે ચીલ ઝડપે જુના અભિનેતા રાજેશ ખાનના પાસે થી ચેક નો સ્વીકાર કરે છે. ઝડપ એવી છે કે સમજવા શું થયું કદાચ તમને વડો પાછું જોવું પડે અંદ ચેક પોચી જાય છે સોનિયા ગાંધી ના હાથ માં રહેલ ચેક ના થપ્પા માં. ખરેખર , તો આ અપેક્ષિત હતું એમ લાગે છે. રાજીવ ગાંધી નજર ચેક ઉપર જ હતી અંદ જયારે એ ચેક સોનિયા ગાંધી ના હાથ માં પોચે છે પછીજ રાજીવ ગાંધી રાજેશ ખાનના ને ગળે મળે છે. અને આ બધું થાય છે એક પલકારા માં 

1991 માં રાજીવ ગાંધી ની દુખદ હત્યા બાદ, સોનિયા ગાંધી મોટે ભાગે રાજકારણ માંથી  પાછું ખેંચી લીધું . પરંતુ તે અને તેના હેઠળ સમગ્ર કોંગ્રેસ પાર્ટી, ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહ રાવ માટે એવું વેર બતાવ્યું કે જાને રાવે એમના પગ ઉપર પગ દઈ દીધો હોય.  ખરેખર , તો કોંગ્રેસ ના અન્ય વરિષ્ઠ અને અનુભવી નેતાઓ સોનિયા ગાંધી જેકી ઓનાસ્સીસ ના માર્ગે જાય તે જોવા માટે પસંદ કર્યું હોત. પરંતુ 1996 માં કોન્ગ્રેસ્સ ની હકાલપટ્ટી અને રાજીવ ગાંધી હત્યાકાંડ ઉપર ન્યાયમૂર્તિ એમ સી જૈન કમિસન ની રિપોર્ટ જેમાં તમિલનાડુ ના રાજકારનીયો અને LTTE ના માથે દોષ નો ટોપલો ઢોળવા માં આવ્યો હતો, પછી સોનિયા ગાંધી એ બહાર આવવનું શરુ કરી દીધો. 

તેઓ ઔપચારિક રીતે ઓગસ્ટ 1997 માં કોંગ્રેસ જોડાયા , અને જાન્યુઆરી 1998 માં 1998 સામાન્ય ચૂંટણી માટે પ્રચાર પ્રમુખ બન્યા હતા. પાર્ટીના પ્રાથમિક સભ્યપદ લેવા ના માત્ર 4 મહિનાની અંદર છે , સોનિયા ગાંધી પ્રચાર સમિતિના હવાલો લીધો હતો. અને તમે બધા નરેન્દ્ર મોદી પ્રચાર સમિતિના હવાલો લીધો હતો એ માટે હો હલ્લો કરતા હતા .


સામાન્ય ચૂંટણીઓ બાદ અને કોંગ્રેસ ચૂંટણી હારી હોવા છતાં માર્ચ 1998 માં, સમજી ના શકાય એવી મજબૂરી ને લીધે , સીતારામ કેસરી ને પાર્ટીના પ્રમુખ પડે થીસ હટાવી ને સોનિયા ગાંધી ની નિયુક્તિ કરવા માં આવી. મતલબ, કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ લેવાના 6 મહિનાની અંદર, સોનિયા ગાંધી કોંગ્રેસ પક્ષના પ્રમુખ બની જાય છે .


કોંગ્રેસ પાર્ટી સભ્યો તેમને પક્ષના પ્રમુખ બનાવવા માગતા હતા કે સ્વીકાર્ય દાવો છે, પરંતુ સોનિયા ગાંધી તૈયાર થઇ ગયા એ પણ જે રીતે તેમના પુરોગામી સીતારામ કેસરી ની હકાલપટ્ટી કરી બહાર ફેંકવામાં આવ્યો હતો, એ જ સમજાવે છે કે સોનિયા ગાંધી ની સત્તા ની ભૂખ શું છે

પછી પક્ષ નો સુકાન લીધા બાદ , સોનિયા ગાંધી ત્યાં ના થોભ્યા. 1999 માં સામાન્ય ચૂંટણી લડ્યા , વિરોધ પક્ષના સાંસદ અને નેતા બન્યા. આવી સ્થિતિમાં , આપણે ખરેખર કહી શકીએ કે  સોનિયા ગાંધી ત્યાગ ની ભાવના થી કામ કરતા હતા ? એમને જે મળ્યું એનાથી એમને સંતોષ હતો?

પછી 2004 માં, પ્રખ્યાત નાટક ખુલ્યું. વિદેશિ મૂળ ના કારણે , મોટા ભાગના રાજકીય પક્ષો તેમનું વડાપ્રધાન તરીકેના સમર્થન નું ઇનકાર કર્યો હતો. તેઓ સમર્થન આપવા માટે તૈયાર હતા, પરંતુ વડાપ્રધાન તરીકે સોનિયા ગાંધી નું સમર્થન તૈયર નહોતા. સોનિયા ગાંધી એ જ્યાં સુધી વડાપ્રધાન પદ માટે દાવો છોદ્યો ત્યાં સુધી કોઈએ સમર્થન પત્ર ના આપ્યો.  

રાજકારનીયો વડાપ્રધાન પદ ઉપર એક વિદેશી મૂળ ની વ્યક્તિ ને આવવા ના દીધો પણ શું સાચેજ તે સોનિયા ગાંધી ને સત્તા ની બહાર મૂકી શક્યા? શું સોનિયા ગાંધી એ જ વ્યવસ્થાપિત અવરોધો થી પર થઇ ને એ બધી સત્તા અંદ બધા હક્કો હડપી લીધા જે ભારત ના વડાપ્રધાન ના છે ? 

આનું જવાબ છે હા 

31 મી મે 2004 ના રોજ, મનમોહન સિંઘ ના વડાપ્રધાન તરીકે શપથ લેવા ના આશરે દસ દિવસે,  એક કેબિનેટ સચિવાલય આદેશ મારફતે, તેઓ પ વિવાદાસ્પદ, ગેરબંધારણીય, સમાંતર સત્તા કેન્દ્ર - NAC - નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ ની સ્થાપના કરી.

આગામી પોસ્ટ માં, આપને જોશું સોનિયા ગાંધી ની અબાધિત, ગેરજવાબદાર અને લગભગ અદ્રશ્ય  સત્તા - રાષ્ટ્રીય સલાહકાર પરિષદ (  NAC ).